ॐ सर्वे भवन्तु सुखिनः । सर्वे सन्तु निरामयाः।

सर्वे भद्राणि पश्यन्तु । मा कश्चित् दुःख भाग्भवेत्॥

સુપર આયુર્વેદીક વટી આયુર્વેદના શુદ્ધ ઔષધો તથા ઉત્તમ ભસ્મ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી બનાવેલ છે. આ દવા બનાવવામાં વપરાતી ઔષધીઓ 100% ઓરીજનલ અને શુદ્ધ વાપરવામાં આવે છે. તેમજ આ દવામાં કોઈ પણ પ્રકાર ના કેમિકલ અથવા કલરનો ઉપયોગ કરવામાં આવતો નથી.

સુપર આયુર્વેદીક વટી

વા-સાંધાનો દુઃખાવો, કમરનો દુઃખાવો, ઘૂં સાયટીકા (રાંઝણ) નો દુઃખાવો, ચિકનગુનિય લાવો, ખાવો, સ્નાયુનો દુઃખાવો તેમજ શરીરના કોઈ પણ પ્રકારના દુઃખાવા માં આરામ થાય છે.

✅🫵જો તમે ઓર્ડર આપવા માંગતા હોવ તો નીચે આપેલી વિગતો ભરો અને 👉 buy now 👈બટન ઉપર ક્લિક કરો🤳 અને આજે જ ઓર્ડર કરો 🙂.✅

મોચરસ,ગોદંતી ભસ્મ,આરુગ,

મીઠા સુરજન, સૂંઠ,અશ્વગંધા,

રાસના,કરનેલ, કલોંજી,

જૈતુંન,જાયફળ,

શુદ્ધ શિલાજીત,યોગરાજ ગુગળ

સુપર આયુર્વેદીક વટી બનાવવા માટે ઉપયોગમાં લીધેલ ઔષધીઓ :

  • વા-સાંધાનો દુઃખાવો, કમરનો દુઃખાવો, ઘૂં સાયટીકા (રાંઝણ) નો દુઃખાવો, ચિકનગુનિય લાવો, ખાવો, સ્નાયુનો દુઃખાવો તેમજ શરીરના કોઈ પણ પ્રકારના દુઃખાવામાં 100% મળે છે. દુઃખાવા માં 100% રિઝલ્ટ મળે છે.

  • ગેસ, અપચો તથા માથા ના દુઃખાવા માં 100% રિઝલ્ટ મળે છે.

  • ઑસ્ટ્રીયો આર્થરાઈટીસ, ઑસ્ટ્રીયો પેરાલીસીસ, ઘૂંટણ નું ઘસાઈ જવું, ગોઠણ માં ગેપ થઈ જવો, ગોઠણ માં અવાજ આવવો વગેરે સમસ્યા માં રામબાણ ઈલાજ છે.

  • આ દવા માં કેલ્શિયમ, વિટામિન્સ, મિનરલ્સ તેમજ B- 12 વગેરે ભરપૂર માત્રામાં છે.

  • આ દવાનો ઉપયોગ કરવાથી સાંધા ના ઓપરેશન ની જરૂર નહીં પડે અને સંપૂર્ણ રાહત મળી જશે.

  • આ દવા માં કુદરતી કેલ્શિયમ છે તેથી કેલ્શિયમ માટે રોજ ની એલોપેથિક દવાઓ લેવાની જરૂર નહીં પડે.

  • આ દવા ના ઉપયોગ થી સાંધા નો ગેપ તેમજ ઘસારો આપો આપ ભરાઈ જશે.

  • આ દવા માં વિટામિન્સ અને B-12 પણ ભરપૂર માત્રામાં છે તેથી દુઃખાવા નાં ઇન્જેક્શન લેવા નહીં પડે.

  • આ દવા માં વિટામિન D-3 પણ છે એટલે બજાર ની એલોપેથિક દવાનો ઉપયોગ કરવાની જરૂર ન

  • આ દવા લકવા વાળા દર્દીઓ પણ લઈ શકે છે

સુપર આયુર્વેદીક વટી ફાયદા

સુપર આયુર્વેદીક વટી નો ઉપયોગ કરતા હોઈએ ત્યાં સુધી આટલું ધ્યાન રાખવું

• ડાલડા ઘી, અડદ ની દાળ, અથાણું, રીંગણ અને આંબલી નું સેવન સદંતર બંધ કરવું.
• પેકેટને ખોલીને દવાને એર ટાઈટ ડબ્બીમાં રાખવી.
• દવાને ફ્રીજ માં મૂકવી નહીં.
• સવાર સાંજ જમ્યા પછી જ આ દવાનો ઉપયોગ કરવો (ભૂખ્યા પેટે દવા લેવી નહીં).
• આ દવા ઓછામાં ઓછી ત્રણ મહિના માટે જરૂર થી લેવી.
• આ દવા લીધા પછી બીજી કોઈ પણ દવા બે કલાક પછી લેવી.
• દવા લેવાની ચાલુ કર્યા પછી ત્રણ મહિના પછી 4 થી 6 દિવસ માટે દવા લેવાનું બંધ કરવું અને પછી જો યોગ્ય લાગે તો જ ઉપયોગ કરવો.
• 8 વર્ષ થી નીચેના બાળકો તથા ગર્ભવતી મહિલાઓ એ આ દવા નો ઉપયોગ કરવો નહીં.
•સુપર આયુર્વેદીક વટીને ચાવીને, ભૂકો ચૂરણ કરીને જ ઉપયોગ કરવોસુપર આયુર્વેદીક વટી નો ઉપયોગ કરતા હોઈએ ત્યાં સુધી આટલું ધ્યાન રાખવું
• ડાલડા ઘી, અડદ ની દાળ, અથાણું, રીંગણ અને આંબલી નું સેવન સદંતર બંધ કરવું.
• પેકેટને ખોલીને દવાને એર ટાઈટ ડબ્બીમાં રાખવી.
• દવાને ફ્રીજ માં મૂકવી નહીં.
• સવાર સાંજ જમ્યા પછી જ આ દવાનો ઉપયોગ કરવો (ભૂખ્યા પેટે દવા લેવી નહીં).
• આ દવા ઓછામાં ઓછી ત્રણ મહિના માટે જરૂર થી લેવી.
• આ દવા લીધા પછી બીજી કોઈ પણ દવા બે કલાક પછી લેવી.
• દવા લેવાની ચાલુ કર્યા પછી ત્રણ મહિના પછી 4 થી 6 દિવસ માટે દવા લેવાનું બંધ કરવું અને પછી જો યોગ્ય લાગે તો જ ઉપયોગ કરવો.
• 8 વર્ષ થી નીચેના બાળકો તથા ગર્ભવતી મહિલાઓ એ આ દવા નો ઉપયોગ કરવો નહીં.
•સુપર આયુર્વેદીક વટીને ચાવીને, ભૂકો ચૂરણ કરીને જ ઉપયોગ કરવો.

Customer Reviews

See what our customers say about their healing journey with Charak.

મારું નામ શોભનાબેન છે હું છેલ્લા એક મહિનાથી આ દવા લઉં છું આ દવાથી મને ખૂબ જ રાહત છે મને ઘૂંટણનો દુખાવા નો પ્રોબ્લેમ હતો પણ આ દવા પીવા થી મને ખૂબ જ રાહત મળી.

શોભનાબેન

અમરેલી

આ દવા ખૂબ જ ફાયદાકારક છે . મને છેલ્લા પાંચ વર્ષથી ખંભાનો દુખાવો રહેતો હતો આ દવા મેં મહિનો દિવસ પીધી પછી મને ખૂબ જ ખંભા ના દુખાવામાં રાહત મળે અને ખૂબ જ ફાયદાકારક નીવડી.

અશ્વિનભાઈ જાદવ

મહુવા,ભાવનાગર.

★★★★★
★★★★★
★★★★★

મારું નામ નાથાભાઈ સે. મને સારુ result મળું સે મને કમર અને ઘૂંટણ માં દુઃખા વા માં રાહત છે.આ દવા મેં 2 મહિનો continue લીધી પેલા કરતાં result સારું છે

નાથાભાઈ જેઠવા
★★★★★

મારું નામ જાદવભાઈ દયાળભાઈ છે હું છેલ્લા બે મહિનાથી આ દવાનો ઉપયોગ કરું છું આ દવા પીવાથી મને શરીરના દુખાવામાં ખૂબ જ રાહત મળી અને જો તમને પણ શરીરનો દુખાવો થતો હોય તો હું તમને લોકોને પણ આ દવા લેવા માટે કહીશ.

જાદવભાઈ દયાળભાઈ

જામનગર

રાજકોટ